HomeGeneral Knowledge G K Questions Quiz-1 0 Comments Facebook Twitter આંધ્રપ્રદેશ ની પ્રથમ રાજધાની કઈ હતી ? A) અમરાવતીB) કુર્નૂલC) હૈદરાબાદD) સીકન્દ્રાબાદ ધરપંચે સોપેલા અહેવાલ ની સમિક્ષા માટે કયા અધિવેશનમાં JVP સમિતિની રચના થઈ હતી ? A) જયપુરB) દિલ્લીC) કોલકાતાD) શિમલા ભારતીય રૂપિયાના સિમ્બોલ ને કયા વર્ષે જાહેર કરવામાં આવ્યો ? A) 2009B) 2010C) 2011D) 2012 પોંડિચેરીને ક્યારે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો ? A) 1962B) 1954C) 1961D) 1960 કયા અનુચ્છેદમાં સંસદમાં પ્રયોજવાની ભાષાનો ઉલ્લેખ છે ? A) અનુચ્છેદ 120B) અનુચ્છેદ 108C) અનુચ્છેદ 111D) અનુચ્છેદ 123 રાષ્ટ્રીય ખેડૂત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? A) ૧૧ નવેમ્બરB) ૫ ડિસેમ્બરC) ૨૩ ડિસેમ્બરD) ૨૪ નવેમ્બર સૌથી વધુ વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ કોણ હતા ? A) જ્ઞાની ઝેલસિંહB) વી.વી.ગિરિC) કે.આર.નારાયણD) ફકરુદીન અલી અહમદ દેશના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ કોણ હતા ? A) વી.વી.ગિરિB) કે.આર.નારાયણC) રાજેન્દ્રપ્રસાદD) સર્વપલ્લી રાધાકૃષ્ણન સંસદના ગૃહમાં રજુ થતા કોઈ ખરડા સમયે કયું વાંચન સૌથી મહત્વનું છે ? A) પ્રથમB) દ્વિતીયC) તૃતીયD) એક પણ નહી આમુખમાં પ્રયોજાયેલ ભાષા નો સ્ત્રોત કયા દેશ નાં બંધારણ માથી લેવામાં આવેલો છે ? A) અમેરિકાB) રશિયાC) ઓસ્ટ્રેલીયાD) બ્રિટન જવાબ માટે અહીં ક્લિક કરો. Tags General Knowledge
Post a Comment